|
|
શ્રી પ્રવિણભાઇ મગનભાઇ સુથાર, આસોદર (વતન: ખેડાસા)
|
તા: ૦૯/૦૪/૨૦૨૪
આસોદર નિવાસી (વતન: ખેડાસા) શ્રી દક્ષ પ્રવિણભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી પ્રવિણભાઇ મગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૪/૨૦૨૪ મંગળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૪/૦૪/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: રાજીવ ગાંધી ભવન, આસોદર તા. આંકલાવ, જી. આણંદ
|
Posted on 09/04/2024
|
શ્રી દિનેશભાઇ જીવાભાઇ સુથાર, વાસણા
|
તા: ૦૭/૦૪/૨૦૨૪
વાસણા(બો) નિવાસી શ્રી કાંતિભાઇ જીવાભાઇ સુથાર ના લઘુબંધુ શ્રી દિનેશભાઇ જીવાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૪/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
ચૈત્રી નવરાત્રી ને ધ્યાને રાખી સદગત નું બેસણું બંધ રાખેલ છે.
|
Posted on 07/04/2024
|
શ્રી પ્રદીપભાઇ સુરેશભાઇ સુથાર, ખાનકુવા
|
તા: ૦૭/૦૪/૨૦૨૪
ખાનકુવા નિવાસી સ્વ. શ્રી સુરેશભાઇ વિઠ્ઠલદાસ સુથાર ના સુપુત્ર શ્રી પ્રદીપભાઇ સુરેશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૬/૦૪/૨૦૨૪ શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૨/૦૪/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. અંબેમા ના મંદિર સામે ધર્મશાળામાં મુ.પો. ખાનકુવા
|
Posted on 07/04/2024
|
શ્રી કુંજકુમાર કેતનકુમાર સુથાર, આંકલાવ (વતન: કહાનવાડી)
|
તા: ૨૧/૦૩/૨૦૨૪
આંકલાવ નિવાસી (વતન : કહાનવાડી) શ્રી કેતનકુમાર નટરવરલાલ સુથાર નાં સુપુત્ર શ્રી કુંજકુમાર કેતનકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૩/૨૦૨૪ સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૩૧/૦૩/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ગંગા પાર્ક, ગાયત્રી મંદિર પાછળ, આંકલાવ, તા. આંકલાવ, જી.: આણંદ
|
Posted on 25/03/2024
|
શ્રીમતિ રમાબેન અરવિંદભાઇ મિસ્ત્રી, વતન: વટાવ (હાલ લંડન, યુ.કે.)
|
તા: ૨૧/૦૩/૨૦૨૪
લંડન, યુ.કે. નિવાસી (વતન : વટાવ) શ્રી અરવિંદભાઇ વિષ્ણુભાઇ મિસ્ત્રી નાં ધર્મપત્નિ અ.સૌ. રમાબેન અરવિંદભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૩/૨૦૨૪ મંગળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૨/૦૩/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 21/03/2024
|
ગં. સ્વ. જશોદાબેન કેશવભાઈ સુથાર, વડોદરા (વતન: આસોદર)
|
તા: ૧૧/૦૩/૨૦૨૪
વડોદરા નિવાસી (વતન: આસોદર) શ્રી નરેન્દ્રભાઇ કેશવભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. જશોદાબેન કેશવભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૦/૦૩/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૭/૦૩/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 11/03/2024
|
શ્રી રવિન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર, યુ.એસ.એ. (વિદ્યાનગર)
|
તા: ૨૯/૦૨/૨૦૨૪
વિદ્યાનગર નિવાસી શ્રી જીતેન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર ના લઘુબંધુ શ્રી રવિન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર નું અમેરિકા, શાર્લોટ ખાતે દુ:ખદ અવસાન તા:૨૯/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૩/૦૩/૨૦૨૪ રવીવાર બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ
|
Posted on 29/02/2024
|
શ્રી જશભાઇ પ્રભુદાસ સુથાર, વાસદ
|
તા: ૨૫/૦૨/૨૦૨૪
વાસદ નિવાસી શ્રી પ્રફુલ્લભાઇ જશભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી જશભાઇ પ્રભુદાસ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૨/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૧/૦૩/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ટાવર પાસે, યોગી બજાર સામે, મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલય, મુ. વાસદ, તા.- જી. આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 25/02/2024
|
શ્રી મહેન્દ્રભાઇ મોતીભાઇ સુથાર, સુંદણ
|
તા: ૨૫/૦૨/૨૦૨૪
સુંદણ નિવાસી શ્રી ચન્દ્રકાંત મોતીભાઇ સુથાર ના જ્યેષ્ઠબંધુ શ્રી મહેન્દ્રભાઇ મોતીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૨/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. 0૧/૦3/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. કોમ્યુનિટી હૉલ, સુંદણ સુંદણ, તા. જી. આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 25/02/2024
|
શ્રી રમેશભાઇ ચુનીલાલ સુથાર, નડિયાદ (વતન : દંતાલી)
|
તા: ૨૫/૦૨/૨૦૨૪
નડિયાદ નિવાસી શ્રી જયંતીભાઇ ચુનીલાલ સુથાર ના લઘુબંધુ શ્રી રમેશભાઇ ચુનીલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૨/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૩/૦3/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ૨૦૪, હરે કૃષ્ણ કોમ્પ્લેક્ષ, ટીજીબી હોટેલ સામે પેટલાદ રોડ, નડિયાદ ૩૮૭૦૦૨
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 25/02/2024
|
ગં.સ્વ. ઉર્મિલાબેન મનુભાઇ સુથાર, આંકલાવ
|
તા: ૧૬/૦૨/૨૦૨૪
આંકલાવ નિવાસી શ્રી મુકેશભાઇ મનુભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. ઉર્મિલાબેન મનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૫/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૮/૦૨/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. હનુમાનજી મંદિર, મુ. પો. આંકલાવ આંકલાવ, જી. આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 16/02/2024
|
ગં.સ્વ. કૈલાશબેન રમેશભાઇ સુથાર, વિદ્યાનગર
|
તા: ૧૨/૦૨/૨૦૨૪
વિદ્યાનગર નિવાસી (વતન: ભાટિયેલ) શ્રી પ્રિતેશભાઇ રમેશભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. કૈલાશબેન રમેશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૨/૨૦૨૪ શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૩/૦૨/૨૦૨૪ મંગવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 12/02/2024
|
|