News
Sad Demise Notes
શ્રી પ્રવિણભાઇ મગનભાઇ સુથાર, આસોદર (વતન: ખેડાસા)
શ્રી પ્રવિણભાઇ મગનભાઇ સુથાર, આસોદર (વતન: ખેડાસા)

તા: ૦૯/૦૪/૨૦૨૪

આસોદર નિવાસી (વતન: ખેડાસા) શ્રી દક્ષ પ્રવિણભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી પ્રવિણભાઇ મગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૪/૨૦૨૪ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૪/૦૪/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: રાજીવ ગાંધી ભવન, આસોદર
તા. આંકલાવ, જી. આણંદ


Posted on 09/04/2024

શ્રી દિનેશભાઇ જીવાભાઇ સુથાર, વાસણા
શ્રી દિનેશભાઇ જીવાભાઇ સુથાર, વાસણા

તા: ૦૭/૦૪/૨૦૨૪

વાસણા(બો) નિવાસી શ્રી કાંતિભાઇ જીવાભાઇ સુથાર ના લઘુબંધુ શ્રી દિનેશભાઇ જીવાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૪/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

ચૈત્રી નવરાત્રી ને ધ્યાને રાખી સદગત નું બેસણું બંધ રાખેલ છે.


Posted on 07/04/2024

શ્રી પ્રદીપભાઇ સુરેશભાઇ સુથાર, ખાનકુવા
શ્રી પ્રદીપભાઇ સુરેશભાઇ સુથાર, ખાનકુવા

તા: ૦૭/૦૪/૨૦૨૪

ખાનકુવા નિવાસી સ્વ. શ્રી સુરેશભાઇ વિઠ્ઠલદાસ સુથાર ના સુપુત્ર શ્રી પ્રદીપભાઇ સુરેશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૬/૦૪/૨૦૨૪ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૨/૦૪/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
અંબેમા ના મંદિર સામે ધર્મશાળામાં
મુ.પો. ખાનકુવા


Posted on 07/04/2024

શ્રી કુંજકુમાર કેતનકુમાર સુથાર, આંકલાવ (વતન: કહાનવાડી)
શ્રી કુંજકુમાર કેતનકુમાર સુથાર, આંકલાવ (વતન: કહાનવાડી)

તા: ૨૧/૦૩/૨૦૨૪

આંકલાવ નિવાસી (વતન : કહાનવાડી) શ્રી કેતનકુમાર નટરવરલાલ સુથાર નાં સુપુત્ર શ્રી કુંજકુમાર કેતનકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૩/૨૦૨૪ સોમવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૩૧/૦૩/૨૦૨૪ રવીવાર સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
ગંગા પાર્ક, ગાયત્રી મંદિર પાછળ,
આંકલાવ, તા. આંકલાવ, જી.: આણંદ


Posted on 25/03/2024

શ્રીમતિ રમાબેન અરવિંદભાઇ મિસ્ત્રી, વતન: વટાવ (હાલ લંડન, યુ.કે.)
શ્રીમતિ રમાબેન અરવિંદભાઇ મિસ્ત્રી, વતન: વટાવ (હાલ લંડન, યુ.કે.)

તા: ૨૧/૦૩/૨૦૨૪

લંડન, યુ.કે. નિવાસી (વતન : વટાવ) શ્રી અરવિંદભાઇ વિષ્ણુભાઇ મિસ્ત્રી નાં ધર્મપત્નિ અ.સૌ. રમાબેન અરવિંદભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૩/૨૦૨૪ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૨/૦૩/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 21/03/2024

ગં. સ્વ. જશોદાબેન કેશવભાઈ સુથાર, વડોદરા (વતન: આસોદર)
ગં. સ્વ. જશોદાબેન કેશવભાઈ સુથાર, વડોદરા (વતન: આસોદર)

તા: ૧૧/૦૩/૨૦૨૪

વડોદરા નિવાસી (વતન: આસોદર) શ્રી નરેન્દ્રભાઇ કેશવભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. જશોદાબેન કેશવભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૦/૦૩/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૭/૦૩/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 11/03/2024

શ્રી રવિન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર, યુ.એસ.એ. (વિદ્યાનગર)
શ્રી રવિન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર, યુ.એસ.એ.

તા: ૨૯/૦૨/૨૦૨૪

વિદ્યાનગર નિવાસી શ્રી જીતેન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર ના લઘુબંધુ શ્રી રવિન્દ્રભાઇ રમણભાઇ ગજ્જર નું અમેરિકા, શાર્લોટ ખાતે દુ:ખદ અવસાન તા:૨૯/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૩/૦૩/૨૦૨૪ રવીવાર બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાછળ, આણંદ


Posted on 29/02/2024

શ્રી જશભાઇ પ્રભુદાસ સુથાર, વાસદ
શ્રી મહેન્દ્રભાઇ મોતીભાઇ સુથાર, સુંદણ

તા: ૨૫/૦૨/૨૦૨૪

વાસદ નિવાસી શ્રી પ્રફુલ્લભાઇ જશભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી જશભાઇ પ્રભુદાસ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૨/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૧/૦૩/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
ટાવર પાસે, યોગી બજાર સામે,
મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલય, મુ. વાસદ, તા.- જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 25/02/2024

શ્રી મહેન્દ્રભાઇ મોતીભાઇ સુથાર, સુંદણ
શ્રી મહેન્દ્રભાઇ મોતીભાઇ સુથાર, સુંદણ

તા: ૨૫/૦૨/૨૦૨૪

સુંદણ નિવાસી શ્રી ચન્દ્રકાંત મોતીભાઇ સુથાર ના જ્યેષ્ઠબંધુ શ્રી મહેન્દ્રભાઇ મોતીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૨/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. 0૧/૦3/૨૦૨૪ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
કોમ્યુનિટી હૉલ, સુંદણ
સુંદણ, તા. જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 25/02/2024

શ્રી રમેશભાઇ ચુનીલાલ સુથાર, નડિયાદ (વતન : દંતાલી)
રમેશભાઇ ચુનીલાલ સુથાર, નડિયાદ (વતન: દંતાલી)

તા: ૨૫/૦૨/૨૦૨૪

નડિયાદ નિવાસી શ્રી જયંતીભાઇ ચુનીલાલ સુથાર ના લઘુબંધુ શ્રી રમેશભાઇ ચુનીલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૫/૦૨/૨૦૨૪ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૩/૦3/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
૨૦૪, હરે કૃષ્ણ કોમ્પ્લેક્ષ, ટીજીબી હોટેલ સામે
પેટલાદ રોડ, નડિયાદ ૩૮૭૦૦૨

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 25/02/2024

ગં.સ્વ. ઉર્મિલાબેન મનુભાઇ સુથાર, આંકલાવ
ગં.સ્વ.  ઉર્મિલાબેન મનુભાઇ સુથાર, આંકલાવ

તા: ૧૬/૦૨/૨૦૨૪

આંકલાવ નિવાસી શ્રી મુકેશભાઇ મનુભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. ઉર્મિલાબેન મનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૫/૦૨/૨૦૨૪ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૮/૦૨/૨૦૨૪ રવીવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
હનુમાનજી મંદિર, મુ. પો. આંકલાવ
આંકલાવ, જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 16/02/2024

ગં.સ્વ. કૈલાશબેન રમેશભાઇ સુથાર, વિદ્યાનગર
ગં.સ્વ.  કૈલાશબેન રમેશભાઇ સુથાર, વિદ્યાનગર

તા: ૧૨/૦૨/૨૦૨૪

વિદ્યાનગર નિવાસી (વતન: ભાટિયેલ) શ્રી પ્રિતેશભાઇ રમેશભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. કૈલાશબેન રમેશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૨/૨૦૨૪ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૨/૨૦૨૪ મંગવાર સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 12/02/2024

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara